જલારામ જ્યોત ના લવાજમ અંગેની વિગત
“જલારામ જ્યોત” ધાર્મિક મેગેઝિનનું વાર્ષિક લવાજમ વર્ષ દરમ્યાન કોઈપણ મહિનાથી ભરી શકાય છે જે નીચે દર્શાવ્યા મુજબ છે
|
ભારતમાં |
રૂ. 200 (પોષ્ટ દ્વારા રેગ્યુલર ભેટ પુસ્તક સાથે) |
|
ભારતમાં |
|
વિદેશ માટે |
રૂ. 2400 (પોષ્ટ દ્વારા હવાઈ માર્ગે) |
આપનું પૂરું થયેલ લવાજમની રકમ કાર્યાલય પર મોકલતી વેળાએ અથવા નવું લવાજમ ભરતી વેળાએ લવાજમની રકમ સાથે જ જલારામ જ્યોત પ્રકાશનના ગ્રંથો પૈકી આપની પસંદગી મુજબના કોઈપણ બે મોટા ધર્મગ્રંથો અને ચાર નાના ધર્મગ્રંથો કેવળ 33% કિંમતે ખરીદી શકો છો.
આ ધર્મગ્રંથો બહારગામ મંગાવનારે પેકીંગ, ફોરવર્ડીંગ તથા રજીસ્ટર્ડ પોસ્ટેજની રકમ ઉમેરીને મોકલવાની રહેશે. આ યોજના હેઠળના પુસ્તકોની સંપૂર્ણ વિગત, પેકીંગ ફોરવર્ડીંગ ચાર્જ અને પોસ્ટેજની વિગત આમારી વેબ સાઈટ www.jalaramjyot.net ઉપર અપાયેલ છે.
લવાજમની રકમ કાર્યાલય પર (1) રોકડા ભરીને (2) આંગડીયા દ્વારા મોકલીને (3) મનીઓર્ડર દ્વારા મોકલીને કે (4) રાજકોટની કોઈપણ ભરપાઈ (Payable) થઈ શકે તેવા ચેક દ્વારા મોકલાવી શકાય છે. (5) જો આપ સીધા અમારા બેંક ખાતામાં જમા કરાવવા ઈચ્છો તો તે માટેની વિગત નીચે મુજબ છે:
|
Name of Bank : |
Bank of India, Rajkot Br. M.G. Road RAJKOT 360001 (India ) |
|
Account Name : |
JALARAM JYOT Swift Code - BKIDINBBRAJ |
|
Account No : |
310020100030407 IFSC Code - BKID0003100 |
Subscription can also be paid by NEFT to our above referred Bank account. One can also transfer Payment through cash transfer machine in our above referred Bank account. It can also be paid through Money gram / Western Union / Insta Cash / Ezremit / Xxpress Money / Trans Fast. In these cases you will have to send your payment on personal name of our managers viz. Arti Ganatra or Kanti Vaghela.
IMPORTANT: Except paying the amount at our Rajkot office, in any other case, it is advisable for the remitter to inform us either on our e-mail address – [email protected] or any other way.
લવાજમ ભરતી વેળાએ ધર્મગ્રંથો 66 % વળતરથી મેળવવાની અભુતપુવૅ યોજના
આપનું પૂરું થયેલ લવાજમની રકમ કાર્યાલય પર મોકલતી વેળાએ અથવા નવું લવાજમ ભરતી વેળાએ લવાજમની રકમ સાથે જ જલારામ જ્યોત પ્રકાશનના નીચે દર્શાવેલ ગ્રંથો પૈકી આપની પસંદગી મુજબના કોઈપણ બે મોટા ધર્મગ્રંથો અને ચાર નાના ધર્મગ્રંથો કેવળ 33% કિંમતે ખરીદી શકો છો.આ યોજના હેઠળના પુસ્તકોની સંપૂર્ણ વિગત, પેકીંગ ફોરવર્ડીંગ ચાર્જ અને પોસ્ટેજની વિગત અન્યત્ર અપાયેલ છે.
ખાસ નોંધ : આ યોજના કેવળ નવું લવાજમ ભરતી વેળાએ અથવા રીન્યુઅલ લવાજમ મોકલતી વેળાએ લવાજમની સાથે જ ધર્મગ્રંથો ખરીદનાર માટે છે. જલારામ જ્યોતના ગ્રાહકમિત્રો જ વર્ષમાં એક વખત જ આ લાભ મેળવી શકશે. તેની નોંધ લેવા વિનંતી. તેમાં કોઈપણ ફેરફાર થઈ શકશે નહીં...